હાલમાં ટ્વિટર પર નરેન્દ્ર મોદી પાસે રાજીનામું માંગવા માટે ઘોડાપૂર આવ્યો હોય તેટલા મેસેજ આવી રહ્યાં છે. લાખોની સંખ્યામાં લોકો મીમ્સ અને પોસ્ટરો સહિત લોકોના બળતા મૃતદેહોના વીડિયો અને પોસ્ટરો શેર કરીને મોદી પાસે રાજીનામું માંગી રહ્યાં છે. તો કેટલાક કોરોના કાળમાં બંગાળમાં વોટ માંગતો મોદીનો વીડિયો શેર કરીને રાજીનામું માંગી રહ્યું છે.
તે ઉપરાંત વોટ્સએપ ઉપર પણ પોસ્ટો અને પોસ્ટરો શેર કરવામાં આવી રહ્યાં છે. આવા જ એક સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે દેશમાં ચિતાઓ સળગી રહી હતી ત્યારે જવાબદાર વ્યક્તિઓ સભાઓ ભરી રહ્યાં હતા. આ પોસ્ટરમાં પાકિસ્તાની ક્રાંતિકારી શાયર આમિર અજીમની શાયરીનો પણ સહારો લેવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે,
“सब याद रखा जायेगा… जब जनता की चितायें जल रही थी, तब मोदी-शाह की सभायें चल रही थी.”
#चिताओं की चिंता किसे है मुल्क जल रहा है
सब मुमकिन है,मुल्क में #चुनाव चल रहा है
उंगली न उठाओ कि वक्त के #शहंशाह हैं वे
क्या फ़र्क पड़ता है किसका जवां जल रहा है
निश्चित ही मोक्ष मिलेगा थोक में #मेला चल रहा है
कौन हैं ये इंसानियत के दुश्मन
सवाल न कीजिये साहब,मेरा मुल्क बदल रहा है!
Source : Twitter.
Source : Twitter
Heart breaking scenes from India #ResignModi
Meanwhile, their focus is on fake propaganda against Pakistan.
What a shame pic.twitter.com/jigGRl7V5j
— 💫SM (@sadia_MAK) April 19, 2021
સૌજન્ય : સાભાર